પેટલાદ સ્થાપના સંવત પ૧ર પોષ સુદ ત્રીજના દિવસે સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજો ગોપાળદેવજીએ તા.૭ જાન્યુઆરી ઈ.સ. ૪પ૬ ના રોજ કરી હતી. પેટલાદ નગરની ગાદી સંવત પપ૩ માં અર્જુનસિંહને સોંપવામાં આવી હતી. અર્જુનસિંહ સંવત પ૮૩ માં પીર થતાં અર્જુનશાહ બન્યા હતા જેમની દરગાહ આજે પણ જોવા મળે છે. જયાં દર વર્ષેની ભવ્ય ઉજવણી થાય છે. ત્યાર જેમાં હજારો મુસ્લિમ બિરાદરો દુર દુરથી આવે છે. પેટલાદ નગર ઉપર સને ૪પ૬ થી ૧ર૪૪ સુધી સોલંકી યુગનું સામ્રાજય હતું. આ નગર પર લગભગ ૮૪૧ વર્ષ જેટલુ શાસન સોલંકી યુગનું રહયું હતું. તે ૧૧ માં સૈકા વખતે બળ્યાદેવ મંદિરમાં બ્રહ્માજી ની મૂર્તિ નગરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ આજે પણ જોવા મળે છે. જયારે ૧ર માં સૈકા વખતે સોલંકી કાલીન મંદિરની આરાધક મૂર્તિઓ, આનંદા - ચામુંડા માતાનું મંદિર તેમાં રહેલ ગણેશજીની મૂર્તિઓ વિગેરે હતા. ત્યારબાદ સંવત ૧૩પપ માં ગુજરાત સાથે પેટલાદમાં મુસ્લિમ શાસન થઈ હતી. સુલતાનો બાદ મોગલ સમયમાં ૧પ૭ર માં શહેનશાહ અકબર પેટલાદમાં આવ્યા હતા. ‘‘ અમીન ‘‘ શબ્દની ઉત્પત્તિ સમગ્ર રાજયમાં પેટલાદથી કરી હતી. તે વખતે ૧પ૭પ માં નાગરકૂવાના રઘુનાથજી મંદિરની નીચે શીલાલેખ લખાયો હતો. તે મંદિર પણ હાલમાં છે. સંવત ૧૬૧૮ માં પેટલાદ શહેનશાહ જહાંગીરનું આગમન થયુ હતુ. તેણે પેટલાદના નિપુણ કારીગરો પાસે તે વખતમાં રૂ.પ લાખમાં મયુરાસન બનાવડાવ્યુ હતું. પરંતુ, થોડાક સમયમાં નાદિરશાહ આવી મયુરાસનની લુંટ ચલાવી ઈરાન લઈ ગયો હતો આજથી લગભગ ૪૩૦ વર્ષ અગાઉ એટલે કે સંવત ૧૬૩ર ની આસપાસ ચેતનગીરીની મઢી થઈ હતી. જયાં સમગ્ર ગુજરાતની સૌથી ઉંચી આશરે સાડા ચાર ફુટ ઉંચી પાર્વતીજીની મૂર્તિ આ મઢી પાસે હતી. જે શિલ્પશાસ્ત્ર ની ફષ્ટિહે ઘણી હતી. મહત્વ હતી. આ મંદિર આશરે ૧૦ - ૧ર વર્ષ અગાઉ તોડી પડાતા મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જેને પધરાવી દેવામાં આવી હતી પરંતુ, મઢી અને ચેતનગીરીની તૂટેલી સમાધિ હાલ પણ જોવા મળે છે. આ ચેતનગીરીની રક્ષા જોરાભાઈ રબારી નામનો માણસ કરતો હતો જે સંવત ૧૬૮૪ માં વીરગતિને પામ્યા હતા. જેમનો પાડીયો આ મઢી પાસે છે.
આપણું પેટલાદ
ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ
ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ મહાભારતથી પણ અગાઉના અનાર્ય કાળથી પડેલ છે આર્યોના આગમન પહેલાં પેટલાદ અનાર્ય વર્ગ લિંગ પૂજા કરતા હતાં સમય જતાં શિવપૂજા સાથે મિશ્રણ થયુ હતું. આ નગર અનાર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. પેટલાદમાં ભકત પ્રહલાદનો વસવાટ ધણા સમય સુધી થયો હતો. જેથી ઈ.સ. પૂર્વે પેટલાદનું નામ પ્રહલાદપૂર તરીકે પણ જોવા મળતું હતું. લકુશીશ પાશુપત - લાટ થયુ હતું. સમય જતાં પાશુ શબ્દ લોપ થઈ પતલાટ નામ થયુ. જેમાં અપભ્રશ થઈને હાલમાં પેટલાદ કહેવાય છે..
પેટલાદ સ્થાપના સંવત પ૧ર પોષ સુદ ત્રીજના દિવસે સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજો ગોપાળદેવજીએ તા.૭ જાન્યુઆરી ઈ.સ. ૪પ૬ ના રોજ કરી હતી. પેટલાદ નગરની ગાદી સંવત પપ૩ માં અર્જુનસિંહને સોંપવામાં આવી હતી. અર્જુનસિંહ સંવત પ૮૩ માં પીર થતાં અર્જુનશાહ બન્યા હતા જેમની દરગાહ આજે પણ જોવા મળે છે. જયાં દર વર્ષેની ભવ્ય ઉજવણી થાય છે. ત્યાર જેમાં હજારો મુસ્લિમ બિરાદરો દુર દુરથી આવે છે. પેટલાદ નગર ઉપર સને ૪પ૬ થી ૧ર૪૪ સુધી સોલંકી યુગનું સામ્રાજય હતું. આ નગર પર લગભગ ૮૪૧ વર્ષ જેટલુ શાસન સોલંકી યુગનું રહયું હતું. તે ૧૧ માં સૈકા વખતે બળ્યાદેવ મંદિરમાં બ્રહ્માજી ની મૂર્તિ નગરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ આજે પણ જોવા મળે છે. જયારે ૧ર માં સૈકા વખતે સોલંકી કાલીન મંદિરની આરાધક મૂર્તિઓ, આનંદા - ચામુંડા માતાનું મંદિર તેમાં રહેલ ગણેશજીની મૂર્તિઓ વિગેરે હતા. ત્યારબાદ સંવત ૧૩પપ માં ગુજરાત સાથે પેટલાદમાં મુસ્લિમ શાસન થઈ હતી. સુલતાનો બાદ મોગલ સમયમાં ૧પ૭ર માં શહેનશાહ અકબર પેટલાદમાં આવ્યા હતા. ‘‘ અમીન ‘‘ શબ્દની ઉત્પત્તિ સમગ્ર રાજયમાં પેટલાદથી કરી હતી. તે વખતે ૧પ૭પ માં નાગરકૂવાના રઘુનાથજી મંદિરની નીચે શીલાલેખ લખાયો હતો. તે મંદિર પણ હાલમાં છે. સંવત ૧૬૧૮ માં પેટલાદ શહેનશાહ જહાંગીરનું આગમન થયુ હતુ. તેણે પેટલાદના નિપુણ કારીગરો પાસે તે વખતમાં રૂ.પ લાખમાં મયુરાસન બનાવડાવ્યુ હતું. પરંતુ, થોડાક સમયમાં નાદિરશાહ આવી મયુરાસનની લુંટ ચલાવી ઈરાન લઈ ગયો હતો આજથી લગભગ ૪૩૦ વર્ષ અગાઉ એટલે કે સંવત ૧૬૩ર ની આસપાસ ચેતનગીરીની મઢી થઈ હતી. જયાં સમગ્ર ગુજરાતની સૌથી ઉંચી આશરે સાડા ચાર ફુટ ઉંચી પાર્વતીજીની મૂર્તિ આ મઢી પાસે હતી. જે શિલ્પશાસ્ત્ર ની ફષ્ટિહે ઘણી હતી. મહત્વ હતી. આ મંદિર આશરે ૧૦ - ૧ર વર્ષ અગાઉ તોડી પડાતા મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જેને પધરાવી દેવામાં આવી હતી પરંતુ, મઢી અને ચેતનગીરીની તૂટેલી સમાધિ હાલ પણ જોવા મળે છે. આ ચેતનગીરીની રક્ષા જોરાભાઈ રબારી નામનો માણસ કરતો હતો જે સંવત ૧૬૮૪ માં વીરગતિને પામ્યા હતા. જેમનો પાડીયો આ મઢી પાસે છે.
પેટલાદ સ્થાપના સંવત પ૧ર પોષ સુદ ત્રીજના દિવસે સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજો ગોપાળદેવજીએ તા.૭ જાન્યુઆરી ઈ.સ. ૪પ૬ ના રોજ કરી હતી. પેટલાદ નગરની ગાદી સંવત પપ૩ માં અર્જુનસિંહને સોંપવામાં આવી હતી. અર્જુનસિંહ સંવત પ૮૩ માં પીર થતાં અર્જુનશાહ બન્યા હતા જેમની દરગાહ આજે પણ જોવા મળે છે. જયાં દર વર્ષેની ભવ્ય ઉજવણી થાય છે. ત્યાર જેમાં હજારો મુસ્લિમ બિરાદરો દુર દુરથી આવે છે. પેટલાદ નગર ઉપર સને ૪પ૬ થી ૧ર૪૪ સુધી સોલંકી યુગનું સામ્રાજય હતું. આ નગર પર લગભગ ૮૪૧ વર્ષ જેટલુ શાસન સોલંકી યુગનું રહયું હતું. તે ૧૧ માં સૈકા વખતે બળ્યાદેવ મંદિરમાં બ્રહ્માજી ની મૂર્તિ નગરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ આજે પણ જોવા મળે છે. જયારે ૧ર માં સૈકા વખતે સોલંકી કાલીન મંદિરની આરાધક મૂર્તિઓ, આનંદા - ચામુંડા માતાનું મંદિર તેમાં રહેલ ગણેશજીની મૂર્તિઓ વિગેરે હતા. ત્યારબાદ સંવત ૧૩પપ માં ગુજરાત સાથે પેટલાદમાં મુસ્લિમ શાસન થઈ હતી. સુલતાનો બાદ મોગલ સમયમાં ૧પ૭ર માં શહેનશાહ અકબર પેટલાદમાં આવ્યા હતા. ‘‘ અમીન ‘‘ શબ્દની ઉત્પત્તિ સમગ્ર રાજયમાં પેટલાદથી કરી હતી. તે વખતે ૧પ૭પ માં નાગરકૂવાના રઘુનાથજી મંદિરની નીચે શીલાલેખ લખાયો હતો. તે મંદિર પણ હાલમાં છે. સંવત ૧૬૧૮ માં પેટલાદ શહેનશાહ જહાંગીરનું આગમન થયુ હતુ. તેણે પેટલાદના નિપુણ કારીગરો પાસે તે વખતમાં રૂ.પ લાખમાં મયુરાસન બનાવડાવ્યુ હતું. પરંતુ, થોડાક સમયમાં નાદિરશાહ આવી મયુરાસનની લુંટ ચલાવી ઈરાન લઈ ગયો હતો આજથી લગભગ ૪૩૦ વર્ષ અગાઉ એટલે કે સંવત ૧૬૩ર ની આસપાસ ચેતનગીરીની મઢી થઈ હતી. જયાં સમગ્ર ગુજરાતની સૌથી ઉંચી આશરે સાડા ચાર ફુટ ઉંચી પાર્વતીજીની મૂર્તિ આ મઢી પાસે હતી. જે શિલ્પશાસ્ત્ર ની ફષ્ટિહે ઘણી હતી. મહત્વ હતી. આ મંદિર આશરે ૧૦ - ૧ર વર્ષ અગાઉ તોડી પડાતા મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જેને પધરાવી દેવામાં આવી હતી પરંતુ, મઢી અને ચેતનગીરીની તૂટેલી સમાધિ હાલ પણ જોવા મળે છે. આ ચેતનગીરીની રક્ષા જોરાભાઈ રબારી નામનો માણસ કરતો હતો જે સંવત ૧૬૮૪ માં વીરગતિને પામ્યા હતા. જેમનો પાડીયો આ મઢી પાસે છે.
Subscribe to:
Posts (Atom)